લોકપરંપરા પરિપ્રેક્ષ્યમાં કૃત્તિવાસ રામાયણ અને રામચરિતમાનસ સામ્ય ભેદો
ડૉ. શક્તિસિંહ પરમાર કવિ કૃત્તિવાસ રચિત ‘શ્રી રામપાંચાલી’ અને કવિ તુલસીદાસ રચિત ‘રામચરિતમાનસ’ આ બંને ગ્રંથોનો મૂળ આધાર વાલ્મીકિ રામાયણ છે. તેમ છતાં આ બંને ભક્ત કવિઓએ અન્ય રામાયણકાવ્યો, પુરાણો તેમજ ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરીને પોતાના કાવ્યગ્રંથોની રચના કરી છે. કૃત્તિવાસ રામાયણની રચના અંદાજે પંદરમી સદીમાં અને રામચરિતમાનસની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે […]
લોકપરંપરા પરિપ્રેક્ષ્યમાં કૃત્તિવાસ રામાયણ અને રામચરિતમાનસ સામ્ય ભેદો વધુ વાંચો "
