૪. તુષાર શુક્લના ગીતોમાં પ્રણય શૃંગાર અને વિરહ શૃંગાર : ડૉ. અભિષેક દરજી
કવિ તુષાર શુક્લએ ગુજરાતી ગીત સાહિત્યને અનેક ચિરંજીવી ગીત રચનાઓ આપી છે. કવિ તુષાર શુક્લના ગીતોમાં ભાવનિરૂપણની દૃષ્ટિએ પ્રણયભાવ એ કવિ તુષારનો પ્રિય ભાવ છે. હથેળી, આંખો, દરિયો, વૃક્ષ, ગુલમહોર, વરસાદ, વાદળ, અગાસી, રણ જેવા તત્વો કવિ તુષારના પ્રિય છે. અમદાવાદ જેવા આધુનિક અને ઝડપી જીવન જીવતા શહેર સાથે કવિ તુષારનો ઘણો જ ગહેરો નાતો […]
૪. તુષાર શુક્લના ગીતોમાં પ્રણય શૃંગાર અને વિરહ શૃંગાર : ડૉ. અભિષેક દરજી Read More »
